Sunday, 7 October 2018

INDIAN DANCE


                                    ભારતની નૃત્ય કલા                          


 

ભરત નાટ્યમ 


ભરત નાટ્યમનું ઉદભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ 'નાટ્યશાસ્ત્ર ' અને નંદીકેશ્વર રચિત  'અભિનવ દર્પણ' આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સ્ત્રોત છે. 
મૃણાલિનીસારાભાઈ, ગોપીકૃષ્ણ ફિલ્મ ક્ષેત્રની જાણીતી  અભિનેત્રીઓ વૈજયંતિમાલાહેમામાલિની વગેરેએ આ નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે. 

                                         કથક નૃત્ય 



  • 'કથન   સો  કથક કહાવે ' વાક્ય પરથી કથક ઉતારી આવ્યું છે. આ નૃત્યનો ઉત્તર ભારતમાં  વધુ વિકાસ થયેલો જોવા મળે છે. 
  • આ નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું  વસ્ત્ર પહેરે છે. 
  • પંડિત શ્રી બિરજુ મહારાજ ,સિતારાદેવી  અને કુમુદિની  લાખિયા વગેરે એ આ કલાને જીવંત રાખી છે. 
  • મહાભારતમાં શ્રીકૃષ્ણ  અને  ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ  આધારિત  કથક  નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. 
  • આ નૃત્યમાં એક પગ પાર ગોળ-ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શીત કરવામાં આવે છે. 





No comments:

Post a Comment